gujarat24

Milan Prajapati

ગુજરાતને વૈશ્વિક સ્તરે વધુ એક ગૌરવ સિદ્ધિ મળી, કચ્છના સ્મૃતિ વન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને યુનેસ્કોના પ્રિક્સ વર્સેઇલ્સ 2024માં વૈશ્વિક સ્તરે માન્યતા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની વૈશ્વિક ગૌરવ સિદ્ધિમાં વધુ એક યશકલગીનો ઉમેરો થયો છે. કચ્છ-ભૂજના સ્મૃતિવન મ્યુઝિયમને તેના ઇન્ટિરિયર્સ માટે યુનેસ્કોનું પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેઇલ્સ 2024 વર્લ્ડ ટાઈટલ એનાયત કરવામાં આવ્યું છે. પેરિસમાં યુનેસ્કો હેડ ક્વાર્ટર ખાતે યોજાયેલા સમારોહમાં ગુજરાતને એનાયત થયેલો આ એવોર્ડ રાજ્ય સરકાર વતી રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ GSDMAના…

Read More

ગુજરાત પોલીસના સ્નિફર ડોગ્સની પ્રશંસનીય કામગીરી, 6 મહિનામાં હત્યા-બળાત્કાર-ઘરફોડ અને ચોરી સહિત 8 ગુનાઓ ઉકેલ્યા

ગુજરાત પોલીસના સ્નિફર ડોગ્સે ફરી એકવાર તેમની કુશળતા સાબિત કરી છે. છેલ્લા છ મહિનાના સમયગાળામાં, સ્નિફર ડોગ્સની ટીમે 8 ગુનાઓ સફળતાપૂર્વક ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. સ્નિફર ડોગ ટીમે એન.ડી.પી.એસના બે કેસ ઉપરાંત એક હત્યા, બળાત્કાર, ઘરફોડ અને બે ચોરીના ગુનાઓ ઉકેલવામાં સફળતા મેળવી છે. સ્નિફર ડોગ્સ અને તેને તાલિમબદ્ધ કરનાર ટીમ ઉપરાંત તમામ ડોગ…

Read More

ટ્રુડો સરકારે અસ્થાયી વર્ક પરમિટ આપવામાં સખ્ખતાઈ, કેનેડામાં લાખો ભારતીય વિદ્યાર્થીઓને સ્વદેશ પરત ફરવું પડશે

કેનેડામાં રહેતા સાત લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓએ આગામી વર્ષે દેશ છોડવો પડી શકે છે. કેનેડાની ટ્રુડો સરકારના એક જ નિર્ણયથી આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધર લટકી રહ્યું છે. ટ્રુડો સરકાર પ્રવાસીઓ બાબતે સખ્તાઈથી વર્તી રહી છે. આગામી વર્ષે પચાસ લાખ અસ્થાયી પરમિટ સમાપ્ત થઈ રહી છે જેમાંથી સાત લાખ પરમિટ વિદ્યાર્થીઓની છે. સરકારના કડક વલણથી આ…

Read More

ફેંગલ વાવાઝોડાંનું રૌદ્રરૂપ, તમિલનાડુના કૃષ્ણાગિરીમાં તણખલાંની જેમ બસો તણાઈ ગઈ

ફેંગલ વાવાઝોડાંને કારણે તમિલનાડુ અને પુડુચેરીમાં વ્યાપક તારાજી સર્જાઇ છે. વાવાઝોડાથી સૌથી વધુ અસરગ્રસ્ત તમિલનાડુના કૃષ્ણાગિરી જિલ્લામાં એક સ્થળે ભારે વરસાદથી સર્જાયેલી ધસમસતા પૂરની સ્થિતિ વચ્ચે બસો તણાયાનો વીડિયો વાઇરલ થયો હતો. મહત્ત્વનું છે કે, તમિલનાડુ અને પુડુચેરીમાં સોમવારે પણ તમામ સ્કૂલ-કોલેજો બંધ રહી હતી. હવે કેરળમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. સ્કૂલ કોલેજોમાં રજા…

Read More

રાજ્યની પ્રાથમિક શાળાના 41 લાખ વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન ઉપરાંત કેલરી-પ્રોટીનયુક્ત પૌષ્ટિક અલ્પાહાર અપાશે,નિર્ણય કરનારું ગુજરાત દેશનું અગ્રીમ રાજ્ય

રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એઈડ પ્રાથમિક શાળાઓના બાલવાટિકાથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને પી.એમ. પોષણ યોજનામાં આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પાહાર મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના દ્વારા આપવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા પઢાઈ ભી, પોષણ ભીના ધ્યેયને સાકાર કરવા સુપોષિત ગુજરાત મિશન અંતર્ગત આ મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના શરૂ કરવાનો…

Read More

6 ડિસેમ્બરના રોજ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્યકક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાશે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કરાવશે પ્રારંભ

Palanpur News: રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકોની આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂત લક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષ 2024 માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આગામી 6 ડિસેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતેથી રાજ્યવ્યાપી રવિ…

Read More

અત્યાર સુધીમાં 2.75 કરોડથી વધુ નાગરિકોનું રાશન કાર્ડ માટે e-KYC પૂર્ણ, હાલ 4,376 આધાર કીટ કાર્યરત, વધુ 1000 નવી કીટો એક્ટિવ કરાશે

Gandhinagar News: રાજ્યના નાગરિકો સરળ અને ઝડપથી e-KYC કરી શકે તે માટે પુરવઠા વિભાગની ટીમો સતત કાર્યરત છે. આ વ્યવસ્થા પર બે અધિકારીઓ સતત મોનીટરીંગ કરી રહ્યા છે. રાજ્યમાં 1.38 કરોડ નાગરિકોએ ઘરે બેઠા માય-રેશન એપ દ્વારા જ્યારે ગ્રામ પંચાયત લેવલે VCE દ્વારા 1.07 કરોડ નાગરિકોનું e-KYC કરવામાં આવ્યુ છે. આમ, ‘માય- રેશન એપ’, ગ્રામ…

Read More

ભૂપેન્દ્રસિંહે માત્ર 4 વર્ષમાં જ BZના નામે કરોડોનું સામ્રાજ્ય ઊભું કરી દીધુ, ફાયનાન્સ સહિત અન્ય પેઢીઓ શરૂ કરી

Ahmedabad News: વળતરની લાલચમાં હજારો નાના રોકાણકારોને રાતા પાણીએ રડાવનારાં BZ સોલ્યુશનના મહાઠગ ભુપેન્દ્રસિંહ ઝાલાએ ઘણાં ઓછા સમયમાં સાબરકાંઠા અરવલ્લી સહિત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં નેટવર્ક ઉભું કરી દીધું હતું. એટલું જ નહીં, માત્ર ચારેક વર્ષમાં મહાઠગે લાખો કરોડોનું સામ્રાજ્ય ઉભુ કર્યું હતું. રોકાણકારોના પૈસે ઈલેક્ટ્રોનિકસનાશો-રૂમથી માંડીને ફાયનાન્સ પેઢી શાળા-કોલેજો શરૂ કરી ભૂપેન્દ્રસિંહ જાણે બિઝનેસમેન-સેલિબ્રિટી બની…

Read More

જગન મોહનની સરકારે બનાવેલું વકફ બોર્ડ અનેક ફરિયાદ બાદ નવી ચંદ્રબાબુ સરકારે વિખેરી નાખ્યું, હવે નવેસરથી રચના કરશે

દેશમાં વકફ બોર્ડ મુદ્દે ભારે વિવાદ ચાલી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા વકફ કાયદામાં સુધારા માટેનું બિલ જેપીસીને મોકલાયેલું છે. આવા સમયે આંધ્ર પ્રદેશ સરકારે પાછલી જગન મોહન સરકારે બનાવેલા વકફ બોર્ડને ભંગ કરી દીધું છે. ચંદ્રાબાબુ સરકાર હવે નવું વકફ બોર્ડ બનાવશે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો….

Read More