gujarat24

Milan Prajapati

પુષ્પા ટૂ ઓપનિંગમાં 300 કરોડ રૂપિયાની કમાણીનો રૅકોર્ડ બનાવે તેવી શક્યતા, બાહુબલી-કેજીએફ સહિતની ફિલ્મોના રેકોર્ડ તૂટશે

અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ પુષ્પા ધી રુલ કમાણીના નવા રેકોર્ડ સર્જે તેવી શક્યતા છે. ટ્રેડ વર્તુળોના અંદાજ અનુસાર આ ફિલ્મ પહેલા જ દિવસે વિશ્વભરમાં 300 કરોડની કમાણીનો રેકોર્ડ સર્જે તેવી સંભાવના છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ બહુ ધમાકેદાર રીતે શરુ થયું છે. એડવાન્સ બુકિંગના પહેલા જ દિવસે તેણે 8 કરોડ રૂપિયાનું કલેક્શન મેળવી લીધું…

Read More

Gandhinagar: એકેડેમિક કેલેન્ડરમાં ફેરફાર, સામાન્ય વહિવટ વિભાગ દ્વારા ધૂળેટીની રજા બદલી

Gandhinagar News: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા સ્કૂલોના એકેડેમિક કેલેન્ડરમાં ફેરફાર કરીને ધુળેટીની રજા બદલવામા આવી છે. રાજ્ય સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા 14 નવેમ્બરે જાહેર કરેલ રજાઓની યાદીમં ધુળેટીની રજા 14 માર્ચના આપવામાં આવી છે. જેથી એકેડેમિક કેલેન્ડરમાં સ્કૂલોને અપાયેલી 15 માર્ચની રજા બદલાઈ છે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં…

Read More

Gandhinagar: ખ્યાતિકાંડ બાદ આરોગ્યતંત્ર જાગ્યું, રજિસ્ટ્રેશન વિનાની હોસ્પિટલોને રૂપિયા 5 લાખનો દંડ

Gandhinagar News:ખ્યાતિકાંડ બાદ હવે આરોગ્યતંત્ર હાલપુરતું સફાળું જાગી ગયું છે. આગામી 12 માર્ચ-2025 સુધી ગુજરાતની તમામ હોસ્પિટલો માટે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. આ સમયમર્યાદામાં રજીસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તેવી આરોગ્યસંસ્થા સામે નાણાકીય કાર્યવાહી ઉપરાંત કાયદાકીય પગલાં ભરવામાં આવશે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક…

Read More

દિવાળીના તહેવારમાં અંબાજી મંદિરે જવાનું વિચારતા હોય તો ખાંસ વાંચો, આરતી અને દર્શનના સમયમાં થયો ફેરફાર

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક યાદીમાં જણાવ્યું છે કે, આગામી દિવાળી તેમજ નવિન વર્ષોના દિવસો દરમ્યાન આરતી–દર્શનના સમયમાં ફેરફાર થવાથી શ્રી અંબાજી માતા મંદિર, અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આરતી તથા દર્શનનો સમય નીચે મુજબનો રહેશે. જેની જાહેર જનતાને નોંધ લેવા લેવા વિનંતી કરાઈ છે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા…

Read More

અર્જુન કપૂર અને મલાઈકા અરોરાનું બ્રેકઅપ થયું, જાહેરમાં એક્ટરે કહ્યુંઃ હું હવે સિંગલ છું

Arjun Kapoor and Malaika Arora breakup: મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના ફેન્સ માટે ખરાબ સમાચાર છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી અફવા સાચી સાબિત થઈ છે. મલાઈકા અને અર્જુન હવે અલગ થઈ ગયા છે. હવે બંનેએ એકબીજા સાથેના સંબંધો તોડી નાખ્યા છે. મલાઈકા સાથેના બ્રેકઅપ પર અર્જુન કપૂરે પહેલીવાર મૌન તોડ્યું છે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત…

Read More

જોઈ લો આ છે 16 કરોડનું કેળું!, અનોખું આર્ટ વર્ક જોવા માટે લોકોએ પડાપડી કરી, વિશ્વના મોટા દેશોમાં થશે હરાજી

એવું કહેવાય છે કે કળાને બધા ઓળખી શકતા નથી અને તેની પ્રશંસા કરી શકતા નથી. તમે જોયું હશે કે, ઘણીવાર કેટલીક કળાના પ્રદર્શનોમાં કરોડો રૂપિયામાં હરાજી થાય છે. પરંતુ શું તમે વિચાર્યું છે કે જે કેળું 40 રૂપિયા પ્રતિ ડઝનમાં મળે છે, તેની કલાના નામે 16 કરોડ રૂપિયામાં હરાજી થશે. હા, સોથબી 1.5 મિલિયન પાઉન્ડમાં…

Read More

Ahmedabad: સિલ્વર ઓક યુનિવર્સિટી ખાતે  પ્રોજેક્ટ ફેર 3.0નું આયોજન, 500થી વધુ નવીન વિચારોને આકાર આપીને પ્રોજેક્ટ્સ બનાવ્યા

26મી ઓક્ટોબર, 2024ના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં 2000થી વધુ વિદ્યાર્થીઓએ 500થી વધુ નવીન વિચારોને આકાર આપીને પ્રોજેક્ટ્સ બનાવ્યા હતા.

Read More

ગોકુલધામ નાર પરીસરમાં માતૃ પિતૃ વંદના કાર્યક્રમની ઉજવણી, બાળકોએ વૈદિક મંત્રોચ્ચાર દ્વારા માતા-પિતાનું પૂજન અને ચરણ સ્પર્શ કર્યા

ભારતીય સંસ્કૃતિમાં માતા-પિતા એ સ્નેહ, ત્યાગ અને આત્મીયતાના મૂર્તિરૂપ છે. એમના આશીર્વાદ અને માર્ગદર્શનથી બાળકોના જીવનમાં સંગઠન, સાંસ્કૃતિક મૂલ્યો અને જીવનમાં સંસ્કારોનો અમૂલ્ય ભંડાર મળે છે. આટલા મહત્વના જીવનદાતા પ્રત્યે સન્માન, શ્રદ્ધા અને કૃતજ્ઞતાની ભાવનાને ઉજાગર કરવા માટે ગોકુલધામ નાર ગુરૂકુલના બાળકો દ્વારા માતૃ પિતૃ વંદના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત…

Read More

આજનું રાશિફળઃ આ રાશિના જાતકોને સમસ્યાનો હલ જણાય, જાણો કેવો રહેશે તમારો દિવસ

Aaj Nu Rashifal , October 28 , 2024:આજે ગુજરાતી પંચાંગ મુજબ, 28 ઓક્ટોબર સોમવારે વિક્રમ સંવત 2380ના આસો વદની બારસ તિથિ છે. તો ચંદ્રરાશિ સિંહ અને રાહુ કાળ સવારે 07:54થી 09:17 સુધી રહેશે. ત્યારે શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે દિવસ કેવો રહેશે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના…

Read More

વડોદરા સ્થિત ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ ફેસિલિટી ભારતને આત્મનિર્ભર બનાવશે, રોજગારીની અનેક તકોનું સર્જન થશે, PM મોદી અને PM પેડ્રો કરશે ઉદ્ઘાટન

C295 એરક્રાફ્ટ એક લશ્કરી વિમાન છે, જેનું ઉત્પાદન ભારતના એરોસ્પેસ ઉદ્યોગને મજબૂત બનાવશે અને દેશને આત્મનિર્ભરતાની દિશામાં લઈ જશે.

Read More