gujarat24

Ahmedabad: 2036ના ઓલિમ્પિક માટે સ્પોર્ટસ સિટી બનાવવા ગોધાવીના 500 એકર જમીનના AUDAના પ્લાનમાં ઝોન ફેર કરાયો, જાણો કયા સર્વે નંબર આવરી લીધા

સામાજિક અને શૈક્ષણિક હેતુઓ સર ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવા તેમ જ આંતર માળખાકીય સુવિધાઓ સારામાં સારી આપી શકાય તે હેતુથી આ ફેરફાર કરવામાં આવી રહ્યા છે.

Read More

Ahmedabad: સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે પિતૃઓનાં મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત મૂલ પારાયણ મહોત્સવ

અત્યારે શ્રાદ્ધપક્ષ ચાલી રહ્યું છે. ત્યારે અમદાવાદ સ્થિત સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત મૂલ પારાયણ મહોત્સવ યોજાયો હતો. ત્રીજા સ્કંધના 21 માં અધ્યાય થી આજના ત્રીજા દિવસનાં પારાયણનો પ્રારંભ થયો તેમાં કર્દમ અને દેવહુતીથી નવ કન્યાનો જન્મ, ભગવાન કપીલનું પ્રાગટ્ય, કપિલ દ્વારા દેવહુતીને સાંખ્ય શાસ્ત્રનું વર્ણન, સગુણ મુક્તિનું વર્ણન, જીવની ગર્ભમાં સ્તુતિ,…

Read More

PM નરેન્દ્ર મોદીએ પ્રસ્થાન કરાવેલ મેટ્રો ટ્રેનની કક્ષ્તી ચૌધરી નામની મહિલાએ ચલાવી હતી, જાણો આદિવાસી સમાજની દીકરી વિશે

Ahmedabad Metro: પ્રધાનમંત્રીએ તારીખ 16/09/2024ના રોજ અમદાવાદથી ગાંધીનગર ગિફ્ટ સિટી સુધી જવા માટે પ્રસ્થાન કરાવેલ મેટ્રો ટ્રેનની સારથી છેવાડાના તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા (શિવશક્તિ સોસાયટી) ખાતે હાલમાં રહેતી દિકરી કક્ષ્તી નવિનભાઈ ચૌધરી માટે ઐતિહાસિક યાદગાર સંભારણું બની ગઈ. તાપીવાસીઓને જ્યારે ખબર પડી કે મેટ્રો ટ્રેનમાં ફરજ બજાવતી આ દિકરી કક્ષ્તી તાપી જિલ્લાના વ્યારાની છે…

Read More

Ahmedabad: અમદાવાદની સિલ્વર ઓક યુનિવર્સિટીએ વોકલ ફોર લોકલ પ્રદર્શનીનું આયોજન કર્યું, કાર્યક્રમમાં અમદાવાદના મેયર પ્રતિભા જૈન ની પ્રેરક ઉપસ્થિતિ

પ્રદર્શનમાં ખાસ કરીને મહિલાઓ દ્વારા સંચાલિત ઉદ્યોગો પર ફોકસ કરવામાં આવ્યો હતો. જેમાં 20 સ્થાનિક બિઝનેસ અને કારીગરોએ પોતાની કુશળતા અને વિશિષ્ટ વસ્તુઓ રજૂ કરી હતી.

Read More

Ahmedabad: રાજ્યના શહેરી વિકાસ અને શહેરી આવાસ વિકાસ વિભાગે કચરાંને અલગ પાડવાને, સિંગલ-યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને નાબુદ કરવાને પ્રોત્સાહન આપવા માટેનું અભિયાન લૉન્ચ કર્યું

રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી આવાસ વિકાસ વિભાગ દ્વારા યોજવામાં આવેલી આ પહેલ દરમિયાન અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાં આવેલી ખાનવાડી, ન્યૂ મણીનગર – શ્રીનંદ સિટી, ઑક્સિજન પાર્ક, જશોદાનગર બસ સ્ટેન્ડ અને બોમ્બે કન્ડક્ટર રોડ જેવા સ્થળોએ શેરી નાટકો ભજવવામાં આવ્યાં હતાં.

Read More

કેન્દ્રીય ગૃહ અમિતભાઈ શાહે અમદાવાદને અંદાજિત 1003 કરોડ રૂપિયાનાં વિકાસકાર્યોની ભેટ આપી, કુલ 45 વિકાસ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત સંપન્ન

સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, રાજયમંત્રી જગદીશ વિશ્વકર્મા તથા અમદાવાદના મેયર સુપ્રતિભાબેન જૈન પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ, CM ભૂપેન્દ્ર પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન વાનને ફ્લેગ ઓફ કરાવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રીએ સ્થાનિકો સાથે સંવાદ પણ સાધ્યો હતો.

Read More

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે 188 શરણાર્થીઓને ભારતીય નાગરિકતાપત્ર એનાયત, CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ

આ 188 નાગરિકો અન્ય શરણાર્થી નાગરિકો માટે ઉદાહરણ સમાન છે. આગામી સમયમાં તેમનાં સંતાનો ઉદ્યોગપતિ, જનપ્રતિનિધિ જેવા પદો મેળવી દેશસેવા કરશે, એવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.

Read More

Ahmedabad Bullet Train Station: અમદાવાદ અને સાબરમતીનું બુલેટ ટ્રેનનું સ્ટેશન ગા‍ંધીજીના ચરખાથી પ્રેરીત હશે, જાણો કન્સ્ટ્રક્શન અપડેટ

Ahmedabad Bullet Train Station: અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશન અમદાવાદ શહેરના સમૃદ્ધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક લોકાચારથી પ્રેરિત છે. છત પર સેંકડો પતંગો માટેનો કેનવાસ દર્શાવ્યો છે જ્યારે અગ્રભાગમાં આઇકોનિક સૈયદ સિદ્દીકીની જાળીના જટિલ જાળીદાર કાર્યથી પ્રેરિત એક નમૂનો પ્રદર્શિત કરવામાં આવ્યો છે. આ સ્ટેશનનું નિર્માણ પ્લેટફોર્મ નંબર 10, 11 અને 12ની ઉપર હાલના પશ્ચિમ રેલવે સ્ટેશન…

Read More