gujarat24

દિવાળીના તહેવારમાં અંબાજી મંદિરે જવાનું વિચારતા હોય તો ખાંસ વાંચો, આરતી અને દર્શનના સમયમાં થયો ફેરફાર

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક યાદીમાં જણાવ્યું છે કે, આગામી દિવાળી તેમજ નવિન વર્ષોના દિવસો દરમ્યાન આરતી–દર્શનના સમયમાં ફેરફાર થવાથી શ્રી અંબાજી માતા મંદિર, અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આરતી તથા દર્શનનો સમય નીચે મુજબનો રહેશે. જેની જાહેર જનતાને નોંધ લેવા લેવા વિનંતી કરાઈ છે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા…

Read More

Bhadarvi Poonam 2024: અંબાજી ભાદરવી પૂનમ મહામેળો 2024 સંપન્ન, લાખો ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનૂભવી

જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ્રના ચેરમેન મિહિર પટેલની અધ્યક્ષતામાં માતાજીનો મેળો સુખરૂપ પૂર્ણ થવાની ખુશીમાં મેળામાં લાખો માઇભકતોની નિસ્વાર્થ સેવા કરતા સેવા કૅમ્પોના આયોજકો અને મેળાને વિશ્વના ખૂણે ખૂણે પહોચાડતા પત્રકારશ્રીઓનો સત્કાર સમારોહ યોજાયો હતો.

Read More

Bhadarvi Poonam Melo 2024: પદયાત્રીઓ માટે પગરખા અને સામાન મૂકવા માટે વહીવટી તંત્ર દ્વારા કરાઇ વિશેષ વ્યવસ્થા

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા  માના દર્શન માટે આવતા લાભાર્થીઓ મન મૂકીને દર્શન કરી શકે તે માટે, તેમના સામાનની સાચવણી થઈ શકે તે માટે પગરખા લગેજ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે.

Read More

અંબાજીમાં ભાદરવી પૂનમની તડામાર તૈયારી, માઈ ભક્તો માટે 5 હજાર પોલીસ જવાનો ખડે પગે રહેશે, સુવિધા માટે તંત્ર દ્વારા 26 સમિતિ બનાવી

આ વર્ષે કેટલાક ખાસ આકર્ષણો અને સુવિધાઓથી મેળાને યાદગાર બનાવવા માટેનું આયોજન કરાયું છે.

Read More