gujarat24

ટ્રુડો સરકારે અસ્થાયી વર્ક પરમિટ આપવામાં સખ્ખતાઈ, કેનેડામાં લાખો ભારતીય વિદ્યાર્થીઓને સ્વદેશ પરત ફરવું પડશે

કેનેડામાં રહેતા સાત લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓએ આગામી વર્ષે દેશ છોડવો પડી શકે છે. કેનેડાની ટ્રુડો સરકારના એક જ નિર્ણયથી આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધર લટકી રહ્યું છે. ટ્રુડો સરકાર પ્રવાસીઓ બાબતે સખ્તાઈથી વર્તી રહી છે. આગામી વર્ષે પચાસ લાખ અસ્થાયી પરમિટ સમાપ્ત થઈ રહી છે જેમાંથી સાત લાખ પરમિટ વિદ્યાર્થીઓની છે. સરકારના કડક વલણથી આ…

Read More