gujarat24

Gandhinagar: CM ભૂપેન્દ્ર પટેલનો નોન TP વિસ્તારની જમીન અંગે મોટો નિર્ણય, પ્રોપર્ટીના ભાવમાં ઘટાડો થતાં મધ્યમ વર્ગને થશે મોટો લાભ

ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયથી નોન ટી.પી. વિસ્તારમાં 40 ટકા કપાતની જમીનના મહેસુલી પ્રિમિયમની રકમમાંથી મુક્તિ મળતા બાંધકામ ક્ષેત્રે પ્રોપર્ટીની કિમતોમાં ઘટાડો થશે અને તેનો લાભ મધ્યમ વર્ગના પરિવારોને મળશે.

Read More