gujarat24

Ahmedabad: માત્ર 20 હજારની ચોરી થઈ એટલે સાંતેજ પોલીસે ફરિયાદ ના નોંધી, રાજકોટના રેન્જ IGની મદદથી ગાંધીનગર SPને રજૂઆત કર્યા પછી ફરિયાદ નોંધી

Ahmedabad News: અમદાવાદના છેવાડામા પર આવેલા રાંચચડા સ્થિત સુરમ્ય- 2 બંગ્લોઝમાં બુધવારે કે રાતના હથિયારો સાથે ત્રાટકેલા તસ્કરોએ રોકડ સહિત 20 હજારની મત્તાની ચોરી કરી હતી. જ્યારે કારની ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પણ તે ન મળતા નાસી ગયા હતા. આ બનાવ અંગે ગાંધીનગર જિલ્લાની સાંતેજ પોલીસને જાણ કરવામાં આવી હતી. પરંતુ, ચોરીમાં ગયેલા મુદ્દામાલની…

Read More

Ahmedabad: નવગુજરાત ગ્રૂપ ઑફ કૉલેજિસમાં માનસિક અને સામાન્ય આરોગ્ય પર જાગૃતિ પેદા કરવાના સેશનોનું આયોજન, સાર્વત્રિક સુખાકારીને પ્રોત્સાહન આપ્યું

આ પ્રોગ્રામની સફળતામાંથી પ્રેરિત થઇને સંસ્થાએ ગ્રૂપની તમામ કૉલેજોના વિદ્યાર્થીઓ માટે સમયાંતરે આ પ્રકારના સેશનો હાથ ધરવાનો નિર્ણય લીધો છે.

Read More

Vadodara: દિવ્યાંગ છાત્રા દિયાને મળવા કાફલામાંથી નીચે ઉતર્યા PM નરેન્દ્ર મોદી અને પેડ્રો સાંચેઝ, બન્ને વડાપ્રધાનને તેમના ચિત્રોની ફ્રેમ ભેટ સ્વીકારી

શહેરની એક દિવ્યાંગ વિદ્યાર્થિનીને મળવા માટે આ બન્ને મહાનુભાવો પોતાના કાફલાને રોકાવી નીચે ઉતર્યા હતા અને આ છાત્રાને મળ્યા હતા.

Read More

Ahmedabad: સિલ્વર ઓક યુનિવર્સિટી ખાતે  પ્રોજેક્ટ ફેર 3.0નું આયોજન, 500થી વધુ નવીન વિચારોને આકાર આપીને પ્રોજેક્ટ્સ બનાવ્યા

26મી ઓક્ટોબર, 2024ના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં 2000થી વધુ વિદ્યાર્થીઓએ 500થી વધુ નવીન વિચારોને આકાર આપીને પ્રોજેક્ટ્સ બનાવ્યા હતા.

Read More

ગોકુલધામ નાર પરીસરમાં માતૃ પિતૃ વંદના કાર્યક્રમની ઉજવણી, બાળકોએ વૈદિક મંત્રોચ્ચાર દ્વારા માતા-પિતાનું પૂજન અને ચરણ સ્પર્શ કર્યા

ભારતીય સંસ્કૃતિમાં માતા-પિતા એ સ્નેહ, ત્યાગ અને આત્મીયતાના મૂર્તિરૂપ છે. એમના આશીર્વાદ અને માર્ગદર્શનથી બાળકોના જીવનમાં સંગઠન, સાંસ્કૃતિક મૂલ્યો અને જીવનમાં સંસ્કારોનો અમૂલ્ય ભંડાર મળે છે. આટલા મહત્વના જીવનદાતા પ્રત્યે સન્માન, શ્રદ્ધા અને કૃતજ્ઞતાની ભાવનાને ઉજાગર કરવા માટે ગોકુલધામ નાર ગુરૂકુલના બાળકો દ્વારા માતૃ પિતૃ વંદના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત…

Read More

વડોદરા સ્થિત ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ ફેસિલિટી ભારતને આત્મનિર્ભર બનાવશે, રોજગારીની અનેક તકોનું સર્જન થશે, PM મોદી અને PM પેડ્રો કરશે ઉદ્ઘાટન

C295 એરક્રાફ્ટ એક લશ્કરી વિમાન છે, જેનું ઉત્પાદન ભારતના એરોસ્પેસ ઉદ્યોગને મજબૂત બનાવશે અને દેશને આત્મનિર્ભરતાની દિશામાં લઈ જશે.

Read More

Ahmedabad: રાજભા ગઢવીના નિવેદનનો ABVPએ આપ્યો જવાબ, કહ્યુંઃ કલાકારોએ સ્ટેજ પરથી ઊંચ-નીચના ભેદભાવ ના કરવા

ગુજરાતમાં ગુજરાતની અખંડિતતાને જાળવી રાખતા પ્રવચનો તેમજ ડાયરાઓ કરવાથી એકતાના સુર બંધાશે. તે કલાકારોને ધ્યાનમાં રાખવું આવશ્યક છે.

Read More

Gandhinagar: CM ભૂપેન્દ્ર પટેલનો નોન TP વિસ્તારની જમીન અંગે મોટો નિર્ણય, પ્રોપર્ટીના ભાવમાં ઘટાડો થતાં મધ્યમ વર્ગને થશે મોટો લાભ

ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયથી નોન ટી.પી. વિસ્તારમાં 40 ટકા કપાતની જમીનના મહેસુલી પ્રિમિયમની રકમમાંથી મુક્તિ મળતા બાંધકામ ક્ષેત્રે પ્રોપર્ટીની કિમતોમાં ઘટાડો થશે અને તેનો લાભ મધ્યમ વર્ગના પરિવારોને મળશે.

Read More

અમદાવાદમાં AUDAએ કરેલા નિર્ણયનો દિવાળી પછી થશે અમલ, SP રિંગરોડની ફરતે AUDA વિસ્તારમાં ગંદકી કરનારને કરાશે હજારો રૂપિયાનો દંડ

AUDA (શહેરી વિકાસ સત્તા મંડળ)ની 301મી બોર્ડ બેઠકમાં દંડ વસુલવાનો નિર્ણય કરાયો છે. આ અંગે હાલ પ્લાનીંગ ચાલી રહ્યું છે. દિવાળી પછી અમલવારી થશે.

Read More