gujarat24

ગોકુલધામ નાર પરીસરમાં માતૃ પિતૃ વંદના કાર્યક્રમની ઉજવણી, બાળકોએ વૈદિક મંત્રોચ્ચાર દ્વારા માતા-પિતાનું પૂજન અને ચરણ સ્પર્શ કર્યા

ભારતીય સંસ્કૃતિમાં માતા-પિતા એ સ્નેહ, ત્યાગ અને આત્મીયતાના મૂર્તિરૂપ છે. એમના આશીર્વાદ અને માર્ગદર્શનથી બાળકોના જીવનમાં સંગઠન, સાંસ્કૃતિક મૂલ્યો અને જીવનમાં સંસ્કારોનો અમૂલ્ય ભંડાર મળે છે. આટલા મહત્વના જીવનદાતા પ્રત્યે સન્માન, શ્રદ્ધા અને કૃતજ્ઞતાની ભાવનાને ઉજાગર કરવા માટે ગોકુલધામ નાર ગુરૂકુલના બાળકો દ્વારા માતૃ પિતૃ વંદના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત…

Read More