gujarat24

CM ભૂપેન્દ્ર પટેલ ‘IAS Wives Welfare Assosiation’ દ્વારા આયોજિત ગરબામાં સામેલ થયા, મા આદ્ય શક્તિની આરતીમાં સહભાગી થયા

Gandhinagar News: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ‘IAS Wives Welfare Assosiation’ દ્વારા ગાંધીનગર ના સેક્ટર-19, જીમખાનામાં આયોજિત નવરાત્રી રાસ ગરબા મહોત્સવમાં આદ્ય શક્તિની આરતીમાં સહભાગી થયા હતા. તેમણે મુખ્ય સચિવ રાજકુમાર અને શર્મિન રાજકુમાર, અધિક મુખ્ય સચિવ પંકજ જોશી અને જ્યોત્સના જોશી, અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ તથા પોલીસ મહા નિર્દેશક વિકાસ સહાય સાથે જગતજનની મા જગદંબાની…

Read More

Garba Benefits: જાણો ગરબાના સ્થાપન અને ઉપાસનાનું સાયન્ટિફિક મહત્ત્વ, ગરબા રમવાથી થાય છે આ પુણ્યની પ્રાપ્તિ

ગરબે રમવાનું પણ પૌરાણિક અને સાયન્ટિફિક મહત્ત્વ રહેલું છે.

Read More

Shardiya Navratri: નવરાત્રિમાં મા દુર્ગાના આ સ્વરૂપોની જ કેમ થાય છે પૂજા, જાણો તેનું પૌરાણિક મહાત્મ્ય

આજે અમે તમને જણાવીએ કે નવરાત્રિના નવ દિવસ માતાજીના કયા સ્વરૂપની કેમ પૂજા કરવામાં આવે છે.

Read More

આ કારણે નવરાત્રિમાં 9 દિવસ થાય છે આદ્યશક્તિની પૂજા, જાણો ક્યારથી શરૂ થયું માતાજીની આરાધનાનું પર્વ નવરાત્રિ

સનાતન ધર્મની તાસીર છે કે આપણે આપણા તહેવારોમાંથી પણ કંઈક નવું જ્ઞાન મેળવી શકીએ છીએ તથા આપણા તહેવારો વૈજ્ઞાનિક અભિગમ પણ પૂરો પાડે છે.

Read More

Navratri 2024: નવરાત્રિમાં રાજ્યના આ શક્તિપીઠ સહિત 8 દેવસ્થાને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે, જુઓ લિસ્ટ

રાજ્ય સરકાર દ્વારા અંબાજી અને બહુચરાજી શક્તિપીઠ સહિત કુલ 9 દેવસ્થાનો ખાતે નવરાત્રી-સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે.

Read More

ગુજરાત સરકારનો નિર્ણયઃ નવરાત્રીમાં ગરબા આયોજનના સ્થળે જ નાગરિકોને ત્વરીત સારવાર પૂરી પાડવા મેડિકલ ટીમ સાથેની એમ્બ્યુલન્સ તૈનાત કરાશે

માઈભક્તો-ખેલૈયાઓની આરોગ્ય સલામતી સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સુદ્રઢ આયોજન કરાયું છે.

Read More