Garba Benefits: જાણો ગરબાના સ્થાપન અને ઉપાસનાનું સાયન્ટિફિક મહત્ત્વ, ગરબા રમવાથી થાય છે આ પુણ્યની પ્રાપ્તિ
ગરબે રમવાનું પણ પૌરાણિક અને સાયન્ટિફિક મહત્ત્વ રહેલું છે.
ગરબે રમવાનું પણ પૌરાણિક અને સાયન્ટિફિક મહત્ત્વ રહેલું છે.
આજે અમે તમને જણાવીએ કે નવરાત્રિના નવ દિવસ માતાજીના કયા સ્વરૂપની કેમ પૂજા કરવામાં આવે છે.
સનાતન ધર્મની તાસીર છે કે આપણે આપણા તહેવારોમાંથી પણ કંઈક નવું જ્ઞાન મેળવી શકીએ છીએ તથા આપણા તહેવારો વૈજ્ઞાનિક અભિગમ પણ પૂરો પાડે છે.