gujarat24

Amreli Letter Kand: અમરેલી લેટરકાંડ અને ભાજપ પૂર્વમંત્રી દિલીપ સંઘાણી ઉકળ્યા, કહ્યુંઃ હું નાર્કો ટેસ્ટ માટે તૈયાર છું

Amreli Letter Kand: અમરેલીના લેટરકાંડ અને પાટીદારની દિકરીના અપમાન મુદ્દે ભાજપમાં આંતરિક વિવાદ યથાવત છે. આ ઘટનાથી વધુનો સમય વિત્યા પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી વચ્ચે સૌરાષ્ટ્રમાં ભાજપના નેતાઓમાં ચાલતા આક્ષેપ-પ્રતિઆક્ષેપમાં હવે આ લેટરબોમ્બ પાછળ પૂર્વ મંત્રી અને ઈફ્કોના ચેરમેન દિલિપ સંઘાણીનુ નામ ઉછળ્યું છે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં…

Read More