gujarat24

Ahmedabad: રાજભા ગઢવીના નિવેદનનો ABVPએ આપ્યો જવાબ, કહ્યુંઃ કલાકારોએ સ્ટેજ પરથી ઊંચ-નીચના ભેદભાવ ના કરવા

ગુજરાતમાં ગુજરાતની અખંડિતતાને જાળવી રાખતા પ્રવચનો તેમજ ડાયરાઓ કરવાથી એકતાના સુર બંધાશે. તે કલાકારોને ધ્યાનમાં રાખવું આવશ્યક છે.

Read More