Ahmedabad: રાજભા ગઢવીના નિવેદનનો ABVPએ આપ્યો જવાબ, કહ્યુંઃ કલાકારોએ સ્ટેજ પરથી ઊંચ-નીચના ભેદભાવ ના કરવા
ગુજરાતમાં ગુજરાતની અખંડિતતાને જાળવી રાખતા પ્રવચનો તેમજ ડાયરાઓ કરવાથી એકતાના સુર બંધાશે. તે કલાકારોને ધ્યાનમાં રાખવું આવશ્યક છે.
ગુજરાતમાં ગુજરાતની અખંડિતતાને જાળવી રાખતા પ્રવચનો તેમજ ડાયરાઓ કરવાથી એકતાના સુર બંધાશે. તે કલાકારોને ધ્યાનમાં રાખવું આવશ્યક છે.