gujarat24

Salangpur: શનિવારે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને સેવંતીના ફુલોનો શણગાર એવં ફ્રુટનો અન્નકૂટ ધરાવાયો

Salangpur Hanumanji: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ 07-12-2024ને શનિવારના રોજ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને સેવંતીના ફુલોનો શણગાર કરાયો છે. આજે સવારે મંગળા આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ પછી શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. સમાચારથી અપડેટ…

Read More

Salangpur Hanumanji: શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંનજનદેવને 200 કિલો ગુલાબના તથા રંગબેરંગી ફુલોનો દિવ્ય શણગાર, આજથી હનુમાન ચરિત્ર કથા થશે શરૂ

સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગર સ્વામી-અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી.

Read More

મંગળવાર નિમિતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને 200 કિલો ગુલાબ અને એન્થોરિયમના ફુલનો દિવ્ય શણગાર કરાયો, જાણો કેટલા દિવસની મહેનતે તૈયાર થયા વાઘા

Sarangpur Hanuman Mandir: વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ 15-10-2024ને મંગળવારે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘા અને ફુલોનો શણગાર કરવામાં આવ્યો હતો. આજે સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા સવારે 07:00 શણગાર…

Read More

વિજયાદશમી (દશેરા) અને શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ટ્રેડિશનલ વાઘાનો ગરબા-શ્રીફળનો દિવ્ય શણગાર ધરાવાયો

Sarangpur Hanuman Mandir: વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી વિજયાદશમી (દશેરા) નિમિતે તારીખ 12-10-2024ને શનિવારે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ટ્રેડિશનલ વાઘા અને માટલી, દાંડિયા-શ્રીફળનો શણગાર કરવામાં આવ્યો હતો. સવારે મંગળા તથા શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં…

Read More

Botad: ત્રીજા નોરતે અને શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને મથુરામાં બનેલા પ્યોર સિલ્કના વાઘા અને 200 કિલો ફુલનો શણગાર, 101 કિલો સુખડીનો અન્નકુટ ધરાવાયો

સવારે 05:30 કલાકે મંગળા આરતી તથા સવારે 07:00 શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.

Read More

મંગળવાર નિમિતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને મથુરામાં બનેલા વાઘા અને સિંહાસને સૂર્યમુખી-સેવંતીના ફુલનો શણગાર

સવારે 05:30 કલાકે મંગળા આરતી તથા સવારે 07:00 કલાકે શણગાર આરતી નૌતમ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. હજારો ભક્તોએ પ્રત્યક્ષ આ અનેરા દર્શનનૉ તેમજ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

Read More

Sarangpur Hanuman Photos: પૂનમ નિમિત્તે શ્રીકષ્ટભંનજનદેવને 200 કિલો ફળ-ફુલોનો દિવ્ય શણગાર તથા સુખડીનો અન્નકૂટ, એવં હનુમાનજી દાદાનું દિવ્ય ષોડશોપચાર પૂજન

Sarangpur Hanumanji: સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી પૂનમ નિમિત્તે તારીખ 18-09-2024ને બુધવારના રોજ શ્રીકષ્ટભંજનદેવને મોતીના વાઘા તેમજ સિંહાસનને ફળ-ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા શણગાર આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી-અથાણાવાળા દ્વારા કરવામાં આવી…

Read More

સાળંગપુરમાં ગણેશોત્સવની ઉજવણીઃ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના સિંહાસને ફુલોનો શણગાર, ચુરમાના લાડુનો અન્નકુટ અને ગણેશ પૂજન કરાયું

આજે સવારે 05:30 કલાકે મંગળા આરતી તથા સવારે 07:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.

Read More

શ્રાવણના બીજા મંગળવારે શ્રીકષ્ટભંજન દેવને દિવ્ય શણગાર, જાણો નાડાછડીમાંથી વાઘા બનાવતા અને સિંહાસને શણગાર કરતાં કેટલો સમય લાગ્યો

શ્રાવણ માસ દરમિયાન શ્રીહરિ મંદિર દિવ્ય હિંડોળાના આ અનેરા દર્શનનૉ લાભ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

Read More

શ્રાવણના બીજા સોમવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શિવજીની થીમવાળા વાઘા પહેરાવ્યા અને સિંહાસને શિવસ્વરુપનો શણગાર કરાયો, જાણો કેટલા દિવસની મહેનતે શણગાર તૈયાર થયો

શ્રાવણ માસના પવિત્ર બીજા સોમવારે તારીખ 12-08-2024 રોજ શ્રીકષ્ટભંજનદેવને શિવજીસ્વરુપ પ્રતિકૃતિવાળાનો વિશેષ શણગાર કરાયો છે.

Read More