gujarat24

Salangpur: શનિવારે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને સેવંતીના ફુલોનો શણગાર એવં ફ્રુટનો અન્નકૂટ ધરાવાયો

Salangpur Hanumanji: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ 07-12-2024ને શનિવારના રોજ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને સેવંતીના ફુલોનો શણગાર કરાયો છે. આજે સવારે મંગળા આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ પછી શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. સમાચારથી અપડેટ…

Read More

સાળંગપુરમાં ગણેશોત્સવની ઉજવણીઃ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના સિંહાસને ફુલોનો શણગાર, ચુરમાના લાડુનો અન્નકુટ અને ગણેશ પૂજન કરાયું

આજે સવારે 05:30 કલાકે મંગળા આરતી તથા સવારે 07:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.

Read More