Ahmedabad: સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે મહારાણીજીના ભવ્ય નવ વિલાસ મનોરથનું આયોજન, વૈષ્ણભક્તોએ લાભ લીધો
Ahmedabad News: શ્રીભાગવત વિદ્યાપીઠ-સોલામાં શ્રીયમુના મહારાણીજીનાં પ્રીત્યર્થે ભવ્ય નવ વિલાસ મનોરથોનું આયોજન થયું હતું. આ મહોત્સવમાં શ્રીયમુનાજીનું વિશ્રામ ઘાટ પાસે સ્થાપન કર્યું હતું. સમૂહ યમુનાષ્ટકનાં 41 પદનાં પાઠ તથા યમુનાઘાટ પર દીપદાન મનોરથ વગેરે દ્વારા આ નવરાત્રિનાં નવ દિવસ મહોત્સવનું આયોજન થયું હતું. જેમાં સૌ વૈષ્ણભક્તોએ લાભ લીધો હતો. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ…