gujarat24

Vadtal: વડતાલધામમાં ઉજવાનાર શ્રીલક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહામહોત્સવની આમંત્રણ પત્રિકાનું પૂજન-લેખન કરાયું, દેવોને પ્રથમ આમંત્રણ પત્રિકા પાઠવી

આચાર્ય મહારાજે વડતાલના દેવોને પ્રથમ પત્રિકા લખી હતી. સાથે સાથે છ ધામના દેવોને પણ આમંત્રણ પત્રિકા લખવામાં આવી હતી.

Read More

Dwishatabdi Mahotsav Vadtaldham -2024: વડતાલના શાસ્ત્રી સ્વામી કૃષ્ણજીવનદાસજી મેતપુરવાળાએ શરૂ કરાવ્યું હતું બાળધૂન મંડળ, 170થી વધુ મંદિરનો કરાવ્યો હતો જિર્ણોદ્ધાર

વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્વાન શાસ્ત્રી સ્વામી કૃષ્ણજીવનદાસજી મેતપુરવાળા વિશે અમે તમને જણાવીએ.

Read More

વડતાલ દ્વિશતાબ્દીએ સંસ્મરણ શ્રૃંખલા – 2: વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત વિભૂતિ એટલે પાર્ષદ કાનજી ભગત, જાણો કેમ મળ્યું હતું દિલ્હી સરકારનું રાષ્ટ્રિય પારિતોષિક

વ્યસનમુક્ત ગામ રામપુરા કાનજી ભગતે આજથી 40 વર્ષ પૂર્વે બક્રોલની સીમમાં આવેલ સમસ્ત રામપુરા ગામને શ્રીજી મહારાજનો મહિમા સમજાવી સત્સંગને રંગે રંગી સૌને કંઠી બાંધી હતી.

Read More

વડતાલ દ્વિશતાબ્દીએ સંસ્મરણ શ્રૃંખલા – 1: જાણો, વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયની ઉન્નતિ અને વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપનારા નાથજી ભગત વિશે, વાંચો તેમના કાર્ય

નાથજીભાઇ શુક્લના દાદા દયારામભાઇ શુક્લ તો સ્વામિનારાયણ ભગવાનના સમકાલિન હતા અને શ્રીહરિની સેવાનો તેમને લાભ મળ્યો હતો.

Read More

વડતાલમાં આજથી ત્રિદિવસીય શ્રી સહજાનંદી બાળ યુવા શિબિરનો પ્રારંભ થયો, 5000 બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે આજે 24 થી 26 મે 2024 દરમિયાન ત્રિ-દિવસીય શ્રી સહજાનંદી બાળ યુવા શિબિરનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે વડતાલ મંદિરના અધ્યક્ષ દેવપ્રકાશ સ્વામી, મુખ્ય કોઠારીશ્રી ડો.સંતવલ્લભ સ્વામી, બી.આર. હરિસ્વરૂપાનંદજી, ધર્મપ્રકાશ સ્વામી, હરિઓમ સ્વામી, આનંદ સ્વામી – ઉજ્જૈન, બ્રહ્મવિહારી સ્વામી, પા. ભાસ્કરભગત, ટ્રસ્ટી પા. ઘનશ્યામભગત અને અન્ય સંતો. અમરેલીના બાળકોએ સ્વાગત નૃત્ય…

Read More