![વડતાલ દ્વિશતાબ્દીએ સંસ્મરણ શ્રૃંખલા – 1: જાણો, વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયની ઉન્નતિ અને વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપનારા નાથજી ભગત વિશે, વાંચો તેમના કાર્ય](https://www.gujarat24.com/wp-content/uploads/2024/09/Vadtal-Swaminarayan-Mandir-know-about-Nathji-Bhagat-who-contributed-to-the-growth-and-development-of-Swaminarayan-Sampradaya-600x400.jpg)
વડતાલ દ્વિશતાબ્દીએ સંસ્મરણ શ્રૃંખલા – 1: જાણો, વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયની ઉન્નતિ અને વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપનારા નાથજી ભગત વિશે, વાંચો તેમના કાર્ય
નાથજીભાઇ શુક્લના દાદા દયારામભાઇ શુક્લ તો સ્વામિનારાયણ ભગવાનના સમકાલિન હતા અને શ્રીહરિની સેવાનો તેમને લાભ મળ્યો હતો.