gujarat24

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન ભક્તિ પર્વ ઉજવાશે, 11 ભૂદેવો જનમંગલ સ્ત્રોત ઉચ્ચારતા સવા લાખ તુલસી પત્રથી હરિકૃષ્ણ મહારાજનું પૂજન કરશે

વડતાલ ખાતે શ્રીલક્ષ્મીનારાયણદેવ દ્વીશતાબ્દી મહોત્સવના ઉપક્રમે તારીખ 5 ઓગસ્ટ 2024ને સોમવારથી તારીખ 3 સપ્ટેમ્બર 2024 સુધી સ્વામિનારાયણ મંદિરમાં શ્રાવણી ભક્તિ પર્વ ઉજવાશે .

Read More

વડતાલમાં આજથી ત્રિદિવસીય શ્રી સહજાનંદી બાળ યુવા શિબિરનો પ્રારંભ થયો, 5000 બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે આજે 24 થી 26 મે 2024 દરમિયાન ત્રિ-દિવસીય શ્રી સહજાનંદી બાળ યુવા શિબિરનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે વડતાલ મંદિરના અધ્યક્ષ દેવપ્રકાશ સ્વામી, મુખ્ય કોઠારીશ્રી ડો.સંતવલ્લભ સ્વામી, બી.આર. હરિસ્વરૂપાનંદજી, ધર્મપ્રકાશ સ્વામી, હરિઓમ સ્વામી, આનંદ સ્વામી – ઉજ્જૈન, બ્રહ્મવિહારી સ્વામી, પા. ભાસ્કરભગત, ટ્રસ્ટી પા. ઘનશ્યામભગત અને અન્ય સંતો. અમરેલીના બાળકોએ સ્વાગત નૃત્ય…

Read More